The record
Written from the 1 report below. Nothing here is unsourced.
- A construction contractor in Savarkundla, Gujarat, was found dead alongside his young daughter after allegedly murdering her and placing her body in a refrigerator.
- Suicide notes discovered at the scene indicate the man was under severe financial pressure following losses in his construction business.
- Local police are investigating the claims of unpaid dues and potential abetment to suicide.
What to watch next
- Forensic analysis of the suicide notes to verify authenticity
- Police investigation into the individuals who owed the father money
- Review of CDR data to determine if others abetted the suicide
Who said what3
Only words found exactly in the article are shown, attributed and linked to the line they came from.
Manjulaben Parmar
1 quote · 1 outlet
“મારા પતિએ બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તેમના મોત પછી દીકરીને જીવનમાં તકલીફ ન પડે તે માટે તેની હત્યા કરીને મૃતદેહ ફ્રીઝમાં મૂકી દીધો છે.”
In the article
…ગયું. મારા પતિ અને દીકરીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા ત્યારે પતિની ત્રણ સ્યૂસાઈડ નોટ મળી હતી. તેમાં લખ્યું હતું કે તેમણે કન્સ્ટ્રક્શનના બિઝનેસ માટે 7.20 લાખની લોન લીધી હતી અને રૂપિયા ફસાઈ ગયા હતા." તેમણે કહ્યું કે " મારા પતિએ બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તેમના મોત પછી દીકરીને જીવનમાં તકલીફ ન પડે તે માટે તેની હત્યા કરીને મૃતદેહ ફ્રીઝમાં મૂકી દીધો છે. ત્રીજી ચિઠ્ઠીમાં તેમણે દીકરીની હત્યા અને આત્મહત્યા કરવા બદલ બધાની માફી માગી હતી." મંજુલાબહેનના પિતા પોપટભાઈ પરમારે બીબીસીને જણાવ્યું કે "બંનેએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હતાં. દંપતી વચ્ચે કલેશ ન હતો. લગ્ન પછી તેઓ રાજકોટ…
Nayana Goradiya
1 quote · 1 outlet
“અમને મળેલી સ્યૂસાઇડ નોટ પ્રમાણે બાંધકામના વ્યવસાયમાં કિશોરભાઈને કેટલાક પરિચિત લોકોએ રૂપિયા નહીં આપતા તેઓ આર્થિક ભીંસમાં આવ્યા હતા.”
In the article
…વાતચીતમાં કહ્યું, "16 સપ્ટેમ્બરની રાતે ગામના સરપંચે પોલીસને કિશોરભાઈની આત્મહત્યા વિશે જાણ કરી હતી. પોલીસની એક ટીમ તાત્કાલિક ગામે પહોંચી હતી અને તપાસ કરી હતી. એફએસએલના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું છે. અમને મળેલી સ્યૂસાઇડ નોટ પ્રમાણે બાંધકામના વ્યવસાયમાં કિશોરભાઈને કેટલાક પરિચિત લોકોએ રૂપિયા નહીં આપતા તેઓ આર્થિક ભીંસમાં આવ્યા હતા. " "અમે બંને મૃતદેહો પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા છે. સ્યૂસાઇડ નોટમાં કિશોરભાઈના જ અક્ષર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. તેમણે ઉઘરાણીના રૂપિયા નહીં મળવાથી જ આત્મહત્યા કરી છે કે બીજાં કોઈ કારણ છે તેની તપાસ માટે ખાસ ટીમ…
PL Chaudhari
1 quote · 1 outlet
“અમે કિશોરભાઈના ફોનના સીડીઆર તપાસીશું અને તેમણે કોની પાસેથી રૂપિયા લેવાના હતા, સાત લાખ રૂપિયાથી વધારે દેવું કઈ રીતે થયું અને કોણે રૂપિયા ન ચૂકવ્યા તેનાથી તેઓ આર્થિક સંકડામણમાં આવ્યા તેની તપાસ કરીશું.”
In the article
…ગુજરાતીને જણાવ્યું કે "અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ઘરમાં ઘણા બધા ફુગ્ગા હતા અને ત્યાં પૂજા કરવામાં આવી હતી તેવું દેખાતું હતું. દીકરીના મૃતદેહની પણ પૂજા કરાઈ હતી અને તેને ચૂંદડી ઓઢાડેલી હતી." તેમણે વધુમાં કહ્યું, " અમે કિશોરભાઈના ફોનના સીડીઆર તપાસીશું અને તેમણે કોની પાસેથી રૂપિયા લેવાના હતા, સાત લાખ રૂપિયાથી વધારે દેવું કઈ રીતે થયું અને કોણે રૂપિયા ન ચૂકવ્યા તેનાથી તેઓ આર્થિક સંકડામણમાં આવ્યા તેની તપાસ કરીશું. તેમને આત્મહત્યા માટે કોઈએ મજબૂર કર્યા હશે તો તેની સામે કાર્યવાહી કરાશે." બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન…
Coverage1
All filed from India
Named India · Manjulaben Parmar · Kishorbhai Dhank · Nayana Goradiya · PL Chaudhari · Popatbhai Parmar · Savarkundla Police · Zakubhai Khuman
The 1 report is listed beside the record.
Ask this story
Answers cite the reports above, or say they can't.
