Skip to content
TodayPrism
Updated 3h agoPolitics

Farmers confront Vishwa Umiya Foundation over land compensation and power lines

Headline by Prism · from 1 report

Farmers protesting against high-tension power lines in Jetpar, Morbi, confronted the Vishwa Umiya Foundation on Prime Minister Narendra Modi's birthday to demand advocacy for their cause.

1 outlet · 1 report · GujaratiOne source so far

The record

Written from the 1 report below. Nothing here is unsourced.

  • Farmers from Jetpar, Morbi, who have been protesting for over three months against the installation of high-tension power lines on their land, visited the Vishwa Umiya Foundation office to seek support.
  • The protesters, who were disappointed by the lack of institutional backing, chose the foundation because of its proximity to government leadership and their belief that it could convey their grievances to the Prime Minister.
  • While the foundation initially held a celebratory event for the Prime Minister's birthday, the farmers' subsequent arrival led to a heated interaction regarding their demands for fair land compensation.

What to watch next

  • Farmers visiting other Patidar social and religious organizations to seek support for their movement.
  • Potential escalation of the protest movement as farmers vow to continue until their demands are met.
  • Future statements from Vishwa Umiya Foundation regarding the farmers' grievances.

Who said what3

Only words found exactly in the article are shown, attributed and linked to the line they came from.

Rupesh Patel

1 quote · 1 outlet

  • ચોક્કસ પહોંયાડીશું. અમારા સુધી તમે આવ્યા જ પહેલી વાર, ભાઈ... તમે અમારા સુધી જો પહેલાં આવ્યા હોત તો અમે (તમારો સંદેશ) ક્યારનોય પહોંચાડ્યો હોત.
    [1]BBC News Gujarati4h agoOpen at the quote ↗
    In the article

    કોઇ પ્રતિક્રિયા આપવોનો ઇન્કાર કર્યો હતો. પરંતુ અન્ય એક વાઇરલ વીડિયોમાં ખેડૂતો વિશ્વ ઉમિયા ફાઉન્ડેનના સેક્રેટરી રુપેશ પટેલને રજૂઆત કરતાં કહે છે કે અમારી વાત તમે સરકાર સુધી પહોંચાડો અને જવાબ આપતા રુપેશ પટેલ કહે છે, " ચોક્કસ પહોંયાડીશું. અમારા સુધી તમે આવ્યા જ પહેલી વાર, ભાઈ... તમે અમારા સુધી જો પહેલાં આવ્યા હોત તો અમે (તમારો સંદેશ) ક્યારનોય પહોંચાડ્યો હોત. " ખેડૂતોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને જ કેમ રજૂઆત કરી? છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના રાજકારણ તેમ જ વેપાર-ઉદ્યોગમાં પાટીદાર સમાજની બોલબાલા રહી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉપરાંત ઉમિયાધામ, ઊંઝા; ઉમિયાધામ, સિદસર (જામજોધપુર તાલુકો,

Pratik Patel

1 quote · 1 outlet

  • પાટીદારોની સંસ્થા હોવાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારો માટે બાપ સમાન છે. બાળકને કંઈક જોઈતું હોય તો તે રડતું-રડતું કોની પાસે જાય? તેના મા-બાપ પાસે જાય. તે જ રીતે ચાર મહિનાથી આંદોલન ચાલે છે અને તેની રજૂઆત કરવા અમે અમારા બાપ સમાન સંસ્થામાં ગયા હતા.
    [1]BBC News Gujarati4h agoOpen at the quote ↗
    In the article

    પ્રગટાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે તેની જાણ ખેડૂતોને અગાઉથી હતી. તેમણે કહ્યું, "પરંતુ ખેડૂતો વડા પ્રધાનના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ કરવા માગતા નહોતા. તેથી અમે આગલા દિવસે રજૂઆત કરવા ન ગયા." પ્રતીક પટેલે ઉમેર્યું, " પાટીદારોની સંસ્થા હોવાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારો માટે બાપ સમાન છે. બાળકને કંઈક જોઈતું હોય તો તે રડતું-રડતું કોની પાસે જાય? તેના મા-બાપ પાસે જાય. તે જ રીતે ચાર મહિનાથી આંદોલન ચાલે છે અને તેની રજૂઆત કરવા અમે અમારા બાપ સમાન સંસ્થામાં ગયા હતા. " ખેડૂતો બીજી સંસ્થાઓમાં રજૂઆત કરવા જશે? ખેતરમાં પાવર લાઇન નાખવાના વળતર માટે આંદોલન કરી રહેલા ખેડૂતો બીજી સંસ્થાઓમાં રજૂઆત કરવા જશે? તો નેહુલ અમૃતિયા આ સવાલનો જવાબ હકારમાં આપે છે. તેમણે કહ્યું, "અમે આંદોલનની શરૂઆતમાં જ

Nehul Amrutiya

1 quote · 1 outlet

  • અમે આંદોલનની શરૂઆતમાં જ દરેક સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થાને વિનંતી કરી હતી કે અમને મદદ કરો. તે હજુ સુધી નથી મળી. એટલે હવે આવનાર સમયમાં બધી સંસ્થાઓનાં પગથિયાં ખેડૂત ચડશે.
    [1]BBC News Gujarati4h agoOpen at the quote ↗
    In the article

    સમાન સંસ્થામાં ગયા હતા." ખેડૂતો બીજી સંસ્થાઓમાં રજૂઆત કરવા જશે? ખેતરમાં પાવર લાઇન નાખવાના વળતર માટે આંદોલન કરી રહેલા ખેડૂતો બીજી સંસ્થાઓમાં રજૂઆત કરવા જશે? તો નેહુલ અમૃતિયા આ સવાલનો જવાબ હકારમાં આપે છે. તેમણે કહ્યું, " અમે આંદોલનની શરૂઆતમાં જ દરેક સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થાને વિનંતી કરી હતી કે અમને મદદ કરો. તે હજુ સુધી નથી મળી. એટલે હવે આવનાર સમયમાં બધી સંસ્થાઓનાં પગથિયાં ખેડૂત ચડશે. જેમ પંજાબમાં ગુરુદ્વારાઓ ખેડૂતોના આંદોલન દરમિયાન લંગર ખોલીને ભોજનની વ્યવસ્થા કરે છે તેમ આ સંસ્થાઓ પણ લોકો દ્વારા ચલાવાય છે અને જયારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેમણે મદદે આવવું જોઈએ." નેહુલ અમૃતીયાએ ઉમેર્યું કે ખેડૂતો

Coverage1

1 report
Indian-language1

All filed from India

Named India · Jetpar · Bharatiya Janata Party · Bhupendra Patel · Deepak Patel · Narendra Modi · Nehul Amrutiya · Pratik Patel · Rupesh Patel · Vishwa Umiya Foundation

Ask this story

Answers cite the reports above, or say they can't.

← Today’s record

Farmers confront Vishwa Umiya Foundation over land compensation and power lines | Prism